આજ્વાષ ”શૂન્યવત” નો…
ગુર્જરી સાહિત્યના આ નભોમંડળની સેવા અર્થે મને આપની સમક્ષ બ્લોગ રજુ કરતા અત્યંત હર્ષ અનુભવાય છે.
આ બ્લોગ નવોદિત કવિની ક્રુતિઓને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય તેવી અભ્યર્થનાને અનુલક્ષીને બનાવવામાં આવ્યો છે.
ફુલ નહીં તો ફુલની પાંખડી, તેમ જ સૂર્ય નહીં તો સૂર્યનાં કિરણોથી મા ગાયત્રી આપણાં સહુનાં જીવનને પ્રજ્વલીત કરે તેવી આશા સાથે આ બ્લોગ વેબ જગતનાં વિશાળ નભમાં રમતો મુકુ છું.
આપનાં પ્રતિભાવો સદૈવને માટે આવકાર્ય છે
લી….
અજય મોદી "શૂન્યવત"